બિપિનચંદ્ર પાલ આજે (20 મે) ભારતમાં સૌપ્રથમ ક્રાંતિકારી વિચારોના પિતા 'બિપિનચંદ્ર પાલની'પુણ્યતિથિએ ચાલો જણીએ

🙏👏🙏આજે  (20 મે) ભારતમાં સૌપ્રથમ ક્રાંતિકારી વિચારોના પિતા 'બિપિનચંદ્ર પાલની'પુણ્યતિથિએ ચાલો જણીએ.🙏👏🙏
   
  બિપિનચંદ્ર પાલ

⚜⚜⚜⚜⚜⚜⚜⚜

👉જન્મ :-7 નવેમ્બર 1858
👉જન્મસ્થળ :-બંગાળ  (હબીબગંજ)
👉મૃત્યુ :-20 મે 1932
👉માતા -પિતા :-નારાયણ દેવી/રામચંદ્ર પાલ
👉વિશેષ ઓળખ :-ભારતના ક્રાંતિકારી વિચારોના પિતા 

👑👑જીવન ઝરમર 👑👑

💧બિપિનચંદ્ર પાલ એક શિક્ષક ,પત્રકાર અને ગ્રંથપાલ હતા

💧તેમની યાદમાં 1958 માં ભારતીય સ્ટેમ્પ બહાર પાડેલો

💧તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મુખ્ય નેતા હતા

💧શ્રી ઓરોબિંદોએ તેમને:-રાષ્ટ્રવાદના શક્તિશાળી પ્રબોધકમાં'કહ્યું 

💧પાલે કામદારો માટે એક સપ્તાહના 48 કલાક હોવા જોઈએ તેની હિમાયત કરેલી 

💧તેઓ 'ધ ટ્રિબ્યુન'અને ન્યુ ઇન્ડિયા 'ના સંપાદક હતા

💧કટ્ટરપંથી સ્વતંત્રય સેનાની લડવૈયા ત્રિપુટી લાલ-બાલ-પાલ ની જુગલબંધી જાણીતા હતા

💧1906 માં પાલે 'વંદે માતરમ્'નામનું દૈનિક શરૂ કર્યુ 

💧તેમને આમ્સ એક્ટ રદ કરવાની હિમાયત કરેલી 

💧પાલનું વાક્ય :-'ગુલામી માનવ આત્માની વિરુદ્ધ છે ઇશ્વરે બધા માણસને મુક્ત કર્યા છે'


@💧તેમની રચનાઓ💧
☆ઇન્ડિયન નેસલીઝમ
☆કવિન વિકરોટીયા
☆સ્વરાજ ફંડ પ્રેજેટ સિંચુઅશન

No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...