🙏👏🙏આજે (20 મે) ભારતમાં સૌપ્રથમ ક્રાંતિકારી વિચારોના પિતા 'બિપિનચંદ્ર પાલની'પુણ્યતિથિએ ચાલો જણીએ.🙏👏🙏
બિપિનચંદ્ર પાલ
⚜⚜⚜⚜⚜⚜⚜⚜
👉જન્મ :-7 નવેમ્બર 1858
👉જન્મસ્થળ :-બંગાળ (હબીબગંજ)
👉મૃત્યુ :-20 મે 1932
👉માતા -પિતા :-નારાયણ દેવી/રામચંદ્ર પાલ
👉વિશેષ ઓળખ :-ભારતના ક્રાંતિકારી વિચારોના પિતા
👑👑જીવન ઝરમર 👑👑
💧બિપિનચંદ્ર પાલ એક શિક્ષક ,પત્રકાર અને ગ્રંથપાલ હતા
💧તેમની યાદમાં 1958 માં ભારતીય સ્ટેમ્પ બહાર પાડેલો
💧તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મુખ્ય નેતા હતા
💧શ્રી ઓરોબિંદોએ તેમને:-રાષ્ટ્રવાદના શક્તિશાળી પ્રબોધકમાં'કહ્યું
💧પાલે કામદારો માટે એક સપ્તાહના 48 કલાક હોવા જોઈએ તેની હિમાયત કરેલી
💧તેઓ 'ધ ટ્રિબ્યુન'અને ન્યુ ઇન્ડિયા 'ના સંપાદક હતા
💧કટ્ટરપંથી સ્વતંત્રય સેનાની લડવૈયા ત્રિપુટી લાલ-બાલ-પાલ ની જુગલબંધી જાણીતા હતા
💧1906 માં પાલે 'વંદે માતરમ્'નામનું દૈનિક શરૂ કર્યુ
💧તેમને આમ્સ એક્ટ રદ કરવાની હિમાયત કરેલી
💧પાલનું વાક્ય :-'ગુલામી માનવ આત્માની વિરુદ્ધ છે ઇશ્વરે બધા માણસને મુક્ત કર્યા છે'
@💧તેમની રચનાઓ💧
☆ઇન્ડિયન નેસલીઝમ
☆કવિન વિકરોટીયા
☆સ્વરાજ ફંડ પ્રેજેટ સિંચુઅશન
No comments:
Post a Comment