રવિન્દ્રનાથ ટાગોર આજે (7 મે) સાહિત્ય માટેનો સૌપ્રથમ નોબેલ પારિતોષિક મેળવનાર 'રવિન્દ્રનાથ ટાગોર 'ની જન્મજયંતીએ તેમને યાદ કરીએ 🙏👏🙏

🙏👏🙏આજે  (7 મે) સાહિત્ય માટેનો સૌપ્રથમ નોબેલ પારિતોષિક મેળવનાર 'રવિન્દ્રનાથ ટાગોર 'ની જન્મજયંતીએ તેમને યાદ કરીએ 🙏👏🙏

      🙏રવિન્દ્રનાથ ટાગોર 🙏

____________________________
👉જન્મ :-7 મે 1861
👉જન્મસ્થળ :-કોલકતા  (જુરસકા)
👉મૃત્યુ :-7 ઓગસ્ટ 1941
👉ઉપનામ :-ગુરુદેવ,જમીનદારબાબુ
👉માતા -પિતા :-શારદાદેવી: દેવેન્દ્રનાથ

💐💐જીવન ઝરમર 💐💐
👉રવિન્દ્રનાથ એક કવી,સમાજસુધારક,બિઝનેસ મેનેજર, તરીકે જાણીતા.

👉તેમને ગીતાંજલી માટે 14 નવેમ્બર 1913 માં સાહિત્ય માટેનો સૌપ્રથમ નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ એશિયન.

👉રવિન્દ્રનાથ ટાગોરે 16 વર્ષની વયે સૌપ્રથમ 'ભાનુસિંધો'નામની કવિતા લખી

👉'ધ બેગર વુમન 'બંગાળી સાહિત્યની સૌપ્રથમ વાર્તા લખી

👉તેમને બે દેશના 'રાષ્ટ્રીય ગીત' આપ્યાં
   ☆બાંગ્લાદેશ ---->અમાર સોનાર બાંગ્લા....
☆ભારત--->જન ગણ મન...

👉1915 માં ટાગોરને બ્રિટન સરકાર દ્વારા 'નાઇટ'નો ખિતાબ એનાયત કર્યો

👉પરંતુ ગુરુદેવે 1919 ની જલીયાંવાલા હત્યાકાંડના મામલે બ્રિટિશ સરકારને પરત કર્યો

👉1921 માં કૃષી વૈજ્ઞાનિક 'લિયોનાડે નાઇટ 'સાથે ગ્રામ્ય પુનઃનિર્માણ માટેની એક સંસ્થાની  સ્થાપના કરી

👉'કાબુલીવાલા'નામની વાર્તામાં રવિન્દ્રનાથ ટાગોરે સૌપ્રથમ 'અફઘાની'ફેરીયાની વાત રજૂ કરી

👉ગુરુદેવે 1901 માં 'શાંતિનિકેતન 'આશ્રમની સ્થાપના કરી

👉રવિન્દ્રનાથની 148 મી જન્મજયંતી અવસરે ગુગલે"-->"ગુગલ ડુડલ"દર્શાવીને ઉજવણી કરી

👉ગાંધીજીની સ્વરાજની ચળવળના વિકલ્પનું આહવાન કરનાર ટાગોરે સ્વરાજ ચળવળની ટીકા કરી


🏀🏀સાહિત્ય સર્જન 🏀🏀
☆ગોરા
☆ચિત્રાંગદા
☆માલિની
☆વિનોદની


⚜⚜તેમની પંક્તિ ⚜⚜
------>"કલાકાર પ્રકૃતીનો પ્રેમી છે.તેથી તે તેમની ગુલામ તેમ જ ઘણી છે"
----'>"દરેક બાળક એક સંદેશ સાથે આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી "
----->તમે ફુલોની પાંખડીઓ તોડી સુંદરતાને એકઠી કરશો નહીં "
----->"ખુશ રહેવુ ખૂબ જ સરળ છે પરંતુ સરળ બનવું ખુબ જ મુશ્કેલ છે"

✍🏻 https://juniakholprimary4556.blogspot.com/


➖➖➖➖➖➖➖➖➖
juniakholprimary4556@gmail.com
➖➖➖➖➖➖➖➖➖

No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...