🔰🔰🔰🔰🔰
ભારતનુ બંધારણ
📕📕📕 રાષ્ટ્રચિહ્ન 📕📕
૨૬ જાન્યૂઆરી ૧૯૫૦ ના રોજ વારાણસી સ્થિત અશોકસ્તંભમાંથી ૪ સિંહોની મુખાકૃતિને સ્વીકાર્યુ
📕📕 રાષ્ટ્રધ્વજ📕📕
૨૨ જુલાઇ ૧૯૪૭
લંબાઇ - પહોળાઇ ૩:૨
🌺રાષ્ટ્રધ્વજની સોેપ્રથમ ડિઝાઇન યુરોપમાં મેડમ ભીખાજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી
🌺૨૨/૮/૧૯૦૭ માં જમૅનીના સ્ટુટગાર્ટ શહેરમાં
🌺પછી ઇન્દુલાલ યાજ્ઞિક ચોરી છુપીથી ભારતમાં લાવેલ
🌺ત્યારબાદ ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ જવાહરલાલ નહેરુ અે રાવી નદિના તટ પર ભારતમાં સોેપ્રથમ ત્રિરંગો લહેરાવ્યો
🌺ઝંડા સમિતિના અધ્યક્ષ : જે.બી કૃપલાણી હતા
🌺રાષ્ટ્રીય પંચાગ🌺
ભારતીય બંધારણમાં શક સંવતને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે 22 માચૅ 1957 માં અપનાવ્યુ
🔰જેનો પ્રથમ મહિનો ચૈત્ર
અને અંતિમ મહિનો ફાગણ છે.
ભારતનુ બંધારણ
📕📕📕 રાષ્ટ્રચિહ્ન 📕📕
૨૬ જાન્યૂઆરી ૧૯૫૦ ના રોજ વારાણસી સ્થિત અશોકસ્તંભમાંથી ૪ સિંહોની મુખાકૃતિને સ્વીકાર્યુ
📕📕 રાષ્ટ્રધ્વજ📕📕
૨૨ જુલાઇ ૧૯૪૭
લંબાઇ - પહોળાઇ ૩:૨
🌺રાષ્ટ્રધ્વજની સોેપ્રથમ ડિઝાઇન યુરોપમાં મેડમ ભીખાજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી
🌺૨૨/૮/૧૯૦૭ માં જમૅનીના સ્ટુટગાર્ટ શહેરમાં
🌺પછી ઇન્દુલાલ યાજ્ઞિક ચોરી છુપીથી ભારતમાં લાવેલ
🌺ત્યારબાદ ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ જવાહરલાલ નહેરુ અે રાવી નદિના તટ પર ભારતમાં સોેપ્રથમ ત્રિરંગો લહેરાવ્યો
🌺ઝંડા સમિતિના અધ્યક્ષ : જે.બી કૃપલાણી હતા
🌺રાષ્ટ્રીય પંચાગ🌺
ભારતીય બંધારણમાં શક સંવતને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે 22 માચૅ 1957 માં અપનાવ્યુ
🔰જેનો પ્રથમ મહિનો ચૈત્ર
અને અંતિમ મહિનો ફાગણ છે.
No comments:
Post a Comment