*Q&A જાણો શું છે નાગરિકતા સંશોધન કાનૂન 2019 અને NRC*
સવાલ-જવાબ દ્વારા જાણીએ કે નાગરિકતા સંશોધન કાનૂન 2019 અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) શું છે અને કોના ઉપર અસર પડશે
*નવી દિલ્હી* નાગરિકતા સંશોધન કાનૂન 2019 (CAA 2019)સામે દેશના અલગ-અલગ ભાગમાં પ્રદર્શન થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો રાજધાની દિલ્હીથી લઈને ઘણા રાજ્યોમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. ઘણા સ્થળાએ પત્થરમારાની અને આગજનીની ઘટના બની રહી છે. લોકોનું રસ્તા પર ઉતરી હંગામો કરવા પાછળનું મોટું કારણ પોતાની નાગરિકતા ખતરામાં નજર આવી રહી છે. લોકોને લાગી રહ્યું છે કે પહેલા NRC દ્વારા લોકોને શરણાર્થી બતાવવામાં આવશે. પછી નાગરિકતા કાનૂન દ્વારા મુસલમાનો સિવાય બાકી ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આવો સવાલ-જવાબ દ્વારા જાણીએ કે નાગરિકતા સંશોધન કાનૂન 2019 અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) શું છે અને કોના ઉપર અસર પડશે.
*સવાલ શું ભારતીય મુસલમાનોને CAA+NRC વિશે ચિંતા કરવી જોઈએ*
*જવાબ ના, કોઈ પણ ધર્મના ભારતીય નાગરિકને CAA કે NRC વિશે ચિંતા કરવાની જરુર નથી.*
*સવાલ શું NRC પ્રમાણે લોકોને ધાર્મિક આધારે બહિષ્કૃત કરવામાં આવશે?*
જવાબ ના, NRCનું કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. તેનો આધાર ધર્મ હોઈ શકે નહીં અને ના હશે. કોઈ ધર્મને માનવાના કારણે કોઈને બહાર કરવામાં આવી શકાય નહીં.
*સવાલ નાગરિકતાનો નિર્ણય કેવી રીતે થાય છે? શું તેનો નિર્ણય સરકાર કરશે?*
જવાબ નાગરિકતાનો નિર્ણય નાગરિકતા નિયમ, 2009ના આધાર પર થશે. જેનો આધાર નાગરિકતા અધિનિયમ 1955 છે. આ સૂચના જાહેરમાં છે. કોઈ વ્યક્તિ પાંચ આધાર પર ભારતનો નાગરિક હોઈ શકે છે.
I. - જન્મથી નાગરિકતા
II. - વંશાનુગત નાગરિકતા
III.- પંજીકરણથી નાગરિકતા
IV. - નાગરિક બનાવીને (આ દેશમાં જન્મ ના થયો હોય પણ જેને નાગરિકતા આપવામાં આવી હોય)
V. - ભૂ-ભાગના અધિગ્રહણથી
*સવાલ જ્યારે NRC આવશે તો શું પોતાની ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે મારે પોતાના માતા-પિતાના જન્મ સંબંધિત વિવરણ આપવા પડશે?*
જવાબ તમારા જન્મથી સંબંધિત વિવરણ જેવી તિથિ/મહિનો અને વર્ષના જન્મસ્થાનનું વિવરણ તે માટે પ્રયાપ્ત હશે. જો આ તમારી પાસે નથી તો તમારે તમારા માતા-પિતાના જન્મ સંબંધિત વિવરણ આપવા પડશે પણ આ વિશે દસ્તાવેજ (માતા-પિતા) આવશ્યક રુપથી આપવાની જરુર નહીં હોય. જન્મ તિથિ અને જન્મસ્થાનથી સંબંધિત કોઈપણ દસ્તાવેજ દઈને નાગરિકતા સાબિત કરી શકાશે. કયા દસ્તાવેજો જરુરી હશે તે વિશે હજુ નિર્ણય લેવાયો નથી. આશા છે કે ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, આધાર, સરકાર દ્વારા જાહેર કરેલ કોઈપણ લાઇસન્સ, વીમાના દસ્તાવેજ, જન્મ પ્રમાણપત્ર, સ્કૂલ છોડવાનું પ્રમાણપત્ર (એસએલસી), જમીન અને ઘરના દસ્તાવેજ કે આવા અન્ય દસ્તાવેજ તેમાં સામેલ થશે. આ પ્રકારના દસ્તાવેજોની યાદી લાંબી થવાની આશા છે. જેથી કોઈપણ ભારતીય નાગરિકને પરેશાની ના થાય.
*સવાલ જ્યારે NRC લાગુ થશે તો શું આપણે એ બતાવવું પડશે કે અમે આ દેશમાં 1971થી પહેલા રહી રહ્યા છીએ?*
જવાબ ના, તમારે 1971 પહેલા પોતાના માતા-પિતાના ઓળખપત્ર કે જન્મ પ્રમાણપત્ર રજુ કરવાની જરુર રહેશે નહીં. આવું ફક્ત આસામમાં લાગુ થયેલ NRC માટે કરવામાં આવ્યું હતું. જેનો ઉલ્લેખ આસમ સમજુતીમાં હતો અને જેને સુપ્રીમ કોર્ટની દેખરેખમાં લાગુ કરવામાં આવ્યો હતો. દેશના બાકી ભાગોમાં NRCની પ્રક્રિયા પુરી રીતે અલગ હશે. આ નાગરિકતા નિયમ 2003ના આધાર પર હશે.
*સવાલ જો કોઈ વ્યક્તિ નિરક્ષર છે અને તેની પાસે કોઈપણ જરુરી દસ્તાવેજ નથી તો શું થશે?*
જવાબ આવી સ્થિતિમાં અધિકારી તેને સાક્ષી લાવવા સહિત અન્ય પ્રકારના સાબિતની મંજૂરી આપી શકે છે. આ વિશે ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ ભારતીય નાગરિકને પરેશાન કરવામાં આવશે નહીં.
*સવાલ શું NRC ટ્રાન્સજેન્ડર, ધર્મને ના માનનાર, આદિવાસી, દલિત, મહિલાઓ અને જમીન વગરનાને બહાર રાખે છે?*
જવાબ ના. NRCથી આ લોકોનો, જેમનો ઉપર ઉલ્લેખ કર્યો છે, તેમના પર કોઈ પ્રભાવ પડશે નહીં.
સવાલ-જવાબ દ્વારા જાણીએ કે નાગરિકતા સંશોધન કાનૂન 2019 અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) શું છે અને કોના ઉપર અસર પડશે
*નવી દિલ્હી* નાગરિકતા સંશોધન કાનૂન 2019 (CAA 2019)સામે દેશના અલગ-અલગ ભાગમાં પ્રદર્શન થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો રાજધાની દિલ્હીથી લઈને ઘણા રાજ્યોમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. ઘણા સ્થળાએ પત્થરમારાની અને આગજનીની ઘટના બની રહી છે. લોકોનું રસ્તા પર ઉતરી હંગામો કરવા પાછળનું મોટું કારણ પોતાની નાગરિકતા ખતરામાં નજર આવી રહી છે. લોકોને લાગી રહ્યું છે કે પહેલા NRC દ્વારા લોકોને શરણાર્થી બતાવવામાં આવશે. પછી નાગરિકતા કાનૂન દ્વારા મુસલમાનો સિવાય બાકી ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આવો સવાલ-જવાબ દ્વારા જાણીએ કે નાગરિકતા સંશોધન કાનૂન 2019 અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) શું છે અને કોના ઉપર અસર પડશે.
*સવાલ શું ભારતીય મુસલમાનોને CAA+NRC વિશે ચિંતા કરવી જોઈએ*
*જવાબ ના, કોઈ પણ ધર્મના ભારતીય નાગરિકને CAA કે NRC વિશે ચિંતા કરવાની જરુર નથી.*
*સવાલ શું NRC પ્રમાણે લોકોને ધાર્મિક આધારે બહિષ્કૃત કરવામાં આવશે?*
જવાબ ના, NRCનું કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. તેનો આધાર ધર્મ હોઈ શકે નહીં અને ના હશે. કોઈ ધર્મને માનવાના કારણે કોઈને બહાર કરવામાં આવી શકાય નહીં.
*સવાલ નાગરિકતાનો નિર્ણય કેવી રીતે થાય છે? શું તેનો નિર્ણય સરકાર કરશે?*
જવાબ નાગરિકતાનો નિર્ણય નાગરિકતા નિયમ, 2009ના આધાર પર થશે. જેનો આધાર નાગરિકતા અધિનિયમ 1955 છે. આ સૂચના જાહેરમાં છે. કોઈ વ્યક્તિ પાંચ આધાર પર ભારતનો નાગરિક હોઈ શકે છે.
I. - જન્મથી નાગરિકતા
II. - વંશાનુગત નાગરિકતા
III.- પંજીકરણથી નાગરિકતા
IV. - નાગરિક બનાવીને (આ દેશમાં જન્મ ના થયો હોય પણ જેને નાગરિકતા આપવામાં આવી હોય)
V. - ભૂ-ભાગના અધિગ્રહણથી
*સવાલ જ્યારે NRC આવશે તો શું પોતાની ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે મારે પોતાના માતા-પિતાના જન્મ સંબંધિત વિવરણ આપવા પડશે?*
જવાબ તમારા જન્મથી સંબંધિત વિવરણ જેવી તિથિ/મહિનો અને વર્ષના જન્મસ્થાનનું વિવરણ તે માટે પ્રયાપ્ત હશે. જો આ તમારી પાસે નથી તો તમારે તમારા માતા-પિતાના જન્મ સંબંધિત વિવરણ આપવા પડશે પણ આ વિશે દસ્તાવેજ (માતા-પિતા) આવશ્યક રુપથી આપવાની જરુર નહીં હોય. જન્મ તિથિ અને જન્મસ્થાનથી સંબંધિત કોઈપણ દસ્તાવેજ દઈને નાગરિકતા સાબિત કરી શકાશે. કયા દસ્તાવેજો જરુરી હશે તે વિશે હજુ નિર્ણય લેવાયો નથી. આશા છે કે ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, આધાર, સરકાર દ્વારા જાહેર કરેલ કોઈપણ લાઇસન્સ, વીમાના દસ્તાવેજ, જન્મ પ્રમાણપત્ર, સ્કૂલ છોડવાનું પ્રમાણપત્ર (એસએલસી), જમીન અને ઘરના દસ્તાવેજ કે આવા અન્ય દસ્તાવેજ તેમાં સામેલ થશે. આ પ્રકારના દસ્તાવેજોની યાદી લાંબી થવાની આશા છે. જેથી કોઈપણ ભારતીય નાગરિકને પરેશાની ના થાય.
*સવાલ જ્યારે NRC લાગુ થશે તો શું આપણે એ બતાવવું પડશે કે અમે આ દેશમાં 1971થી પહેલા રહી રહ્યા છીએ?*
જવાબ ના, તમારે 1971 પહેલા પોતાના માતા-પિતાના ઓળખપત્ર કે જન્મ પ્રમાણપત્ર રજુ કરવાની જરુર રહેશે નહીં. આવું ફક્ત આસામમાં લાગુ થયેલ NRC માટે કરવામાં આવ્યું હતું. જેનો ઉલ્લેખ આસમ સમજુતીમાં હતો અને જેને સુપ્રીમ કોર્ટની દેખરેખમાં લાગુ કરવામાં આવ્યો હતો. દેશના બાકી ભાગોમાં NRCની પ્રક્રિયા પુરી રીતે અલગ હશે. આ નાગરિકતા નિયમ 2003ના આધાર પર હશે.
*સવાલ જો કોઈ વ્યક્તિ નિરક્ષર છે અને તેની પાસે કોઈપણ જરુરી દસ્તાવેજ નથી તો શું થશે?*
જવાબ આવી સ્થિતિમાં અધિકારી તેને સાક્ષી લાવવા સહિત અન્ય પ્રકારના સાબિતની મંજૂરી આપી શકે છે. આ વિશે ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ ભારતીય નાગરિકને પરેશાન કરવામાં આવશે નહીં.
*સવાલ શું NRC ટ્રાન્સજેન્ડર, ધર્મને ના માનનાર, આદિવાસી, દલિત, મહિલાઓ અને જમીન વગરનાને બહાર રાખે છે?*
જવાબ ના. NRCથી આ લોકોનો, જેમનો ઉપર ઉલ્લેખ કર્યો છે, તેમના પર કોઈ પ્રભાવ પડશે નહીં.
No comments:
Post a Comment