મનની ગાંઠ



*"મનની ગાંઠ"*

*ખાધેલા ભોજનને આપણું પાચનતંત્ર 24 કલાકની પહેલાં જ બહાર કાઢી નાખે છે.*
*અન્યથા જીવન માટે ખતરનાક.....!*

*પીધેલા પ્રવાહી પદાર્થને કીડનીતંત્ર 4 કલાકની પહેલાં જ બહાર કાઢી નાખે છે.*
*અન્યથા જીવન માટે ખતરનાક.....!*

*શ્વાસ દ્વારા લીધેલી હવા પણ શ્વસનતંત્ર તરત જ બહાર કાઢી નાખે છે.*
*અન્યથા જીવન માટે ખતરનાક.....!*

*તો પછી.....*
*અન્ય એ સંભળાવેલ કટુ વચન, વિચાર, વર્તન આપણે કેમ મનમાં સાચવી રાખીએ છીએ......?*

*સારાંશ એ જ કે છોડતાં અને કાઢી નાખતાં શીખીએ.....!*

*અન્યથા,*
*આ બધું આપણા જીવન માટે પણ ખતરનાક બની શકે.*

*તેથી મનની શાંતિ માટે પણ.....*
*"મનની ગાંઠ" છોડતાં શીખીએ.....!*
🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...