*"મનની ગાંઠ"*
*ખાધેલા ભોજનને આપણું પાચનતંત્ર 24 કલાકની પહેલાં જ બહાર કાઢી નાખે છે.*
*અન્યથા જીવન માટે ખતરનાક.....!*
*પીધેલા પ્રવાહી પદાર્થને કીડનીતંત્ર 4 કલાકની પહેલાં જ બહાર કાઢી નાખે છે.*
*અન્યથા જીવન માટે ખતરનાક.....!*
*શ્વાસ દ્વારા લીધેલી હવા પણ શ્વસનતંત્ર તરત જ બહાર કાઢી નાખે છે.*
*અન્યથા જીવન માટે ખતરનાક.....!*
*તો પછી.....*
*અન્ય એ સંભળાવેલ કટુ વચન, વિચાર, વર્તન આપણે કેમ મનમાં સાચવી રાખીએ છીએ......?*
*સારાંશ એ જ કે છોડતાં અને કાઢી નાખતાં શીખીએ.....!*
*અન્યથા,*
*આ બધું આપણા જીવન માટે પણ ખતરનાક બની શકે.*
*તેથી મનની શાંતિ માટે પણ.....*
*"મનની ગાંઠ" છોડતાં શીખીએ.....!*
🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment