એક દિવસના રાત્રી ભોજનનુ પાપ 😳😱
96 ભવ સુધી કોઈ માછીમાર જીવોને સતત હણે એટલુ પાપ એક સરોવર સૂકવવાથી
108 ભવ સુધી સરોવર સૂકવીને જે પાપ તે એક દાવાનલ સલગાવવામાં
101 ભવ સુધી દાવાનલ
સલગાવવામાં એટલું પાપ એક કુવાણિજ્યમાં
144 ભવ સુધી જે કુવાણિજ્યમાં એટલું કોઈને ખોટી આળ આપવામાં
151 ભવ સુધી જે આળ આપવામાં એટલુ એક વિજાતીય ગમનમાં
99 ભવ જે વિજાતીય ગમનમાં એ એક જ દિવસના રાત્રીભોજનમા
રાત્રીભોજનમા જે દોષો લાગે એ અંધારામાં ભોજન કરવાથી લાગે અને જે અંધારામાં ભોજન કરવાથી જે દોષો લાગે એ સાંકડા મુખવાલા વાસણમાં ખાવાથી લાગે
રાતે બનાવેલુ દિવસે ખાય તો પણ એ રાત્રી ભોજન તુલ્ય છે
.........રત્ન સંચય 447 થી 454 ગાથા
આયુર્વેદ પ્રમાણે પણ હદય કમલ અને નાભિ કમળ સુર્યાસ્ત પછી સંકોચાઈ જાય છે
રાત્રી ભોજન ત્યાગમાં મહિને પંદર ઉપવાસનુ ફલ મલે છે
રાત્રે ભોજનમાં કીડી આવે તો બુદ્ધિનો નાશ
જૂ આવે તો જલોદર
માખી આવે તો વોમિટ
કરોલીયો આવે તો કોઢ રોગ
કાંટો કે લાકડાનો ટુકડો આવે તો ગળાની ભયંકર વેદના
વિંછી આવે તો તાળવુ વીંધી નાખે
વાળ આવે તો ગલામાં સ્વર ભંગ
આમ રોગો અને દોષો બંને છે
ગતિ જૈન દર્શનમા રાત્રિ ભોજનની તિર્યંચ છે
ઘુવડ ,કાગડા ,બિલાડા ,ગીધ ,સાબર ,ભૂંડ ,સાપ ,વિંછી અને ચંદન ઘો વગેરેના તિર્યંચમાં અવતાર
યોગશાસ્ત્ર
અન્ય દર્શનમાં રાત્રીભોજન
નરકના ચાર દરવાજામાં પ્રથમ રાત્રી ભોજન ➡પદ્મ પુરાણ -પ્રભાસ ખંડ
જૈનદર્શનના હિસાબે તિર્યંચ ગતિ
જેઓ મદિરા દારુ માંસ રાત્રી ભોજન અને કંદમૂળનુ ભક્ષણ કરે તેના તીર્થ યાત્રા જપ -તપાદિ નિષ્ફળ જાય છે
ચોમાસામાં પણ જે રાત્રિ ભોજન કરે છે એની શુદ્ધિ ચાન્ડ્રાયણ તપથી પણ નથી થતી
ઋષીશ્વરભારત વૈદિકદર્શન
જે માણસ આખી પ્રુથ્વીનુ દાન કરે કે સોનાના મેરૂપર્વતનુ અને બીજો અભય દાન તો હે યુધિષ્ઠિર અભયદાન વધી જાય
વૈદિક દર્શન મહાભારત (ઋષીશ્વરભારત )
હે સૂર્ય દેવ તારા અસ્ત થયા પછી પાણી પણ લોહી બરાબર છે
કપોલ સ્તોત્ર સ્કંદપુરાણ અને માર્કંડપુરાણ
જે આત્મા રાત્રીભોજન કરતો નથી અને ચોમાસામાં ખાસ રાત્રિ ભોજન ત્યાગ કરે એ આ ભવ અને પરભવમાં સર્વ મનોરથને પામે છે
યોગાવશિષ્ઠ પૂર્વાર્ધ
જે માનવ સુર્યાસ્ત પૂર્વ ભોજન કરે એને ઘેર બેઠા તીર્થયાત્રાનુ ફલ મલે છે સ્કંદપુરાણ
............ . . . . .
ચકલી પોપટ કે અન્ય પક્ષીઓ પણ રાત્રે ખાતા નથી
96 ભવ સુધી કોઈ માછીમાર જીવોને સતત હણે એટલુ પાપ એક સરોવર સૂકવવાથી
108 ભવ સુધી સરોવર સૂકવીને જે પાપ તે એક દાવાનલ સલગાવવામાં
101 ભવ સુધી દાવાનલ
સલગાવવામાં એટલું પાપ એક કુવાણિજ્યમાં
144 ભવ સુધી જે કુવાણિજ્યમાં એટલું કોઈને ખોટી આળ આપવામાં
151 ભવ સુધી જે આળ આપવામાં એટલુ એક વિજાતીય ગમનમાં
99 ભવ જે વિજાતીય ગમનમાં એ એક જ દિવસના રાત્રીભોજનમા
રાત્રીભોજનમા જે દોષો લાગે એ અંધારામાં ભોજન કરવાથી લાગે અને જે અંધારામાં ભોજન કરવાથી જે દોષો લાગે એ સાંકડા મુખવાલા વાસણમાં ખાવાથી લાગે
રાતે બનાવેલુ દિવસે ખાય તો પણ એ રાત્રી ભોજન તુલ્ય છે
.........રત્ન સંચય 447 થી 454 ગાથા
આયુર્વેદ પ્રમાણે પણ હદય કમલ અને નાભિ કમળ સુર્યાસ્ત પછી સંકોચાઈ જાય છે
રાત્રી ભોજન ત્યાગમાં મહિને પંદર ઉપવાસનુ ફલ મલે છે
રાત્રે ભોજનમાં કીડી આવે તો બુદ્ધિનો નાશ
જૂ આવે તો જલોદર
માખી આવે તો વોમિટ
કરોલીયો આવે તો કોઢ રોગ
કાંટો કે લાકડાનો ટુકડો આવે તો ગળાની ભયંકર વેદના
વિંછી આવે તો તાળવુ વીંધી નાખે
વાળ આવે તો ગલામાં સ્વર ભંગ
આમ રોગો અને દોષો બંને છે
ગતિ જૈન દર્શનમા રાત્રિ ભોજનની તિર્યંચ છે
ઘુવડ ,કાગડા ,બિલાડા ,ગીધ ,સાબર ,ભૂંડ ,સાપ ,વિંછી અને ચંદન ઘો વગેરેના તિર્યંચમાં અવતાર
યોગશાસ્ત્ર
અન્ય દર્શનમાં રાત્રીભોજન
નરકના ચાર દરવાજામાં પ્રથમ રાત્રી ભોજન ➡પદ્મ પુરાણ -પ્રભાસ ખંડ
જૈનદર્શનના હિસાબે તિર્યંચ ગતિ
જેઓ મદિરા દારુ માંસ રાત્રી ભોજન અને કંદમૂળનુ ભક્ષણ કરે તેના તીર્થ યાત્રા જપ -તપાદિ નિષ્ફળ જાય છે
ચોમાસામાં પણ જે રાત્રિ ભોજન કરે છે એની શુદ્ધિ ચાન્ડ્રાયણ તપથી પણ નથી થતી
ઋષીશ્વરભારત વૈદિકદર્શન
જે માણસ આખી પ્રુથ્વીનુ દાન કરે કે સોનાના મેરૂપર્વતનુ અને બીજો અભય દાન તો હે યુધિષ્ઠિર અભયદાન વધી જાય
વૈદિક દર્શન મહાભારત (ઋષીશ્વરભારત )
હે સૂર્ય દેવ તારા અસ્ત થયા પછી પાણી પણ લોહી બરાબર છે
કપોલ સ્તોત્ર સ્કંદપુરાણ અને માર્કંડપુરાણ
જે આત્મા રાત્રીભોજન કરતો નથી અને ચોમાસામાં ખાસ રાત્રિ ભોજન ત્યાગ કરે એ આ ભવ અને પરભવમાં સર્વ મનોરથને પામે છે
યોગાવશિષ્ઠ પૂર્વાર્ધ
જે માનવ સુર્યાસ્ત પૂર્વ ભોજન કરે એને ઘેર બેઠા તીર્થયાત્રાનુ ફલ મલે છે સ્કંદપુરાણ
............ . . . . .
ચકલી પોપટ કે અન્ય પક્ષીઓ પણ રાત્રે ખાતા નથી
No comments:
Post a Comment